વેપારીઓને લગ્નસીઝનની ખરીદી નવા વર્ષમાં રહેવાની શક્યતા રહેલી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું . જોકે છેલ્લા દોઢ વર્ષની સરખામણીમાં લગ્નસીઝનની ઘરાકી 40 ટકા જેટલી રહેવાનો આશાવાદ વેપારીઓએ વ્યક્ત કર્યો છે.આમ આ વખતે વેપારીઓ માટે સારી દિવાળી રહી હતી.
લગ્ન સીઝન ભરપુર હોવાથી ઘણાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર ને બેસતાવર્ષ પછી પણ ચાલુ રાખ્યા હતા . આથી જિલ્લાના બજારોમાં કાપડ , જવેલર્સ સહિતની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જયારે મોટા ભાગના વેપારીઓ એ લાભ પાચમ ના પવિત્ર દિવસે રાબેતા મુજબ પોતાના ધંધા રોજગાર નો પ્રારંભ કરતાં બજારો પુનઃ ધમધમતા જોવા મળ્યા હતા.- હોમ
- /Uncategorized
- /દિવાળીના મીની વેકેશન બાદ લાભ પાંચમના પવિત્ર દિવસે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ શરૂ કયૉ
દિવાળીના મીની વેકેશન બાદ લાભ પાંચમના પવિત્ર દિવસે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ શરૂ કયૉ

લગ્નસરાની સિઝન હોય કાપડ બજાર અને જવેલસૅ ની દુકાનો પર ખરીદદારો ની ભીડ જોવા મળી
પાટણ શહેરમાં નૂતન વર્ષના દિવસે વેપારીઓ દ્વારા મુહૂર્ત કર્યા બાદ પાચ દિવસ સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખી પરિવાર સાથે તહેવારોની ઉજવણી કયૉ બાદ બુધવારે લાભ પાંચમના રોજ શુભ મૂહુર્તમાં વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર નું મુહૂર્ત કરી વેપાર શરૂ કર્યો હતો. જો કે પ્રથમ દિવસે બજારોમાં લગ્ન સિઝનનો માહોલ હોઈ બપોર સુધી ગ્રાહકોની અવર જવર રહેતા દુકાનોમાં અંદાજ કરતા ઘરાકી વધારે રહેતા વેપારીઓનું નવુ વર્ષ સારૂ જવાના એંધાણ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
પાટણ શહેરમાં વર્ષોની પરંપરા મુજબ નુતનવર્ષમાં પાંચ દિવસ સુધી વેપારીઓ પોતાની દુકાનને બંધ રાખતા હોય છે. જોકે ચાલુ વર્ષે લગ્નસરાની સીજન હોવાથી વેપારીઓ લાભપાંચમના દિવસે પોતાની દુકાનો શુભ મુહૂર્ત માં પૂજા કરી ખોલી હતી.
વેપારીઓને લગ્નસીઝનની ખરીદી નવા વર્ષમાં રહેવાની શક્યતા રહેલી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું . જોકે છેલ્લા દોઢ વર્ષની સરખામણીમાં લગ્નસીઝનની ઘરાકી 40 ટકા જેટલી રહેવાનો આશાવાદ વેપારીઓએ વ્યક્ત કર્યો છે.આમ આ વખતે વેપારીઓ માટે સારી દિવાળી રહી હતી.
લગ્ન સીઝન ભરપુર હોવાથી ઘણાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર ને બેસતાવર્ષ પછી પણ ચાલુ રાખ્યા હતા . આથી જિલ્લાના બજારોમાં કાપડ , જવેલર્સ સહિતની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જયારે મોટા ભાગના વેપારીઓ એ લાભ પાચમ ના પવિત્ર દિવસે રાબેતા મુજબ પોતાના ધંધા રોજગાર નો પ્રારંભ કરતાં બજારો પુનઃ ધમધમતા જોવા મળ્યા હતા.
વેપારીઓને લગ્નસીઝનની ખરીદી નવા વર્ષમાં રહેવાની શક્યતા રહેલી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું . જોકે છેલ્લા દોઢ વર્ષની સરખામણીમાં લગ્નસીઝનની ઘરાકી 40 ટકા જેટલી રહેવાનો આશાવાદ વેપારીઓએ વ્યક્ત કર્યો છે.આમ આ વખતે વેપારીઓ માટે સારી દિવાળી રહી હતી.
લગ્ન સીઝન ભરપુર હોવાથી ઘણાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર ને બેસતાવર્ષ પછી પણ ચાલુ રાખ્યા હતા . આથી જિલ્લાના બજારોમાં કાપડ , જવેલર્સ સહિતની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જયારે મોટા ભાગના વેપારીઓ એ લાભ પાચમ ના પવિત્ર દિવસે રાબેતા મુજબ પોતાના ધંધા રોજગાર નો પ્રારંભ કરતાં બજારો પુનઃ ધમધમતા જોવા મળ્યા હતા.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
