રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત6 ઑક્ટોબર, 2025| Super Admin

આજે મણિનગર ધામ ખાતે શરદપૂર્ણિમા રાસોત્સવ – 2025 ની ઊજવણી કરવામાં આવશે


(જી.એન.એસ) તા.6

અમદાવાદ,

સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન,
જીવનપ્રાણ બાપાશ્રી, ગુરુદેવ જીવનપ્રાણ સ્વામીબાપા, વેદરત્ન પ્રેમમૂર્તિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી, જ્ઞાનમહોદધિ આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા સર્વ સંત મંડળ ના સાનિધ્યમાં મણિનગર ધામ માં શરદપૂર્ણિમા નિમિત્તે રાસોત્સવ આયોજન કરવામાં આવ્યું છે. આ ભક્તિ ભર્યા રાસોત્સવ નો આનંદ માણવા આપ સૌને હાર્દિક આમંત્રણ છે.
સમય:-
સાંજે ૮.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધી.
સ્થળ:- મણિનગર સ્વામિનારાયણ ધામ



Source link

સંબંધિત સમાચાર