up

વારાણસીથી મોટા સમાચાર, કાશી વિશ્વનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર 3 દિવસ માટે પ્રોટોકોલ દર્શન વ્યવસ્થા પર પ્રતિબંધ

યુપીના વારાણસીથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. વારાણસીમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર…

મહાકુંભના છેલ્લા અઠવાડિયામાં ભીડ વધવાની શક્યતા, રેલ્વે સ્ટેશનો પર કરવામાં આવી આ ખાસ વ્યવસ્થા

મહા કુંભ મેળો હવે ધીમે ધીમે તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે. મેળાના છેલ્લા અઠવાડિયામાં ભીડ વધવાની શક્યતાને ધ્યાનમાં…

‘અંગ્રેજી… ઉર્દૂ… કટ્ટર…’, સીએમ યોગીના નિવેદન પર અખિલેશે આપ્યો જવાબ, જાણો શું કહ્યું

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મંગળવારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું. વિધાનસભામાં સીએમ યોગીના નિવેદનનો જવાબ આપતા અખિલેશ…

યુપીના આ જિલ્લામાં 3 નેપાળી નાગરિકોના મોત, મહાકુંભમાં સ્નાન કરીને પરત ફરતા નડ્યો અકસ્માત

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાંથી એક દુઃખદ અકસ્માતના સમાચાર આવ્યા છે. અહીં એક માર્ગ અકસ્માતમાં ત્રણ નેપાળી નાગરિકોના મોત થયા છે.…

અલૌકિક, અદ્ભુત…’ સનાતન રંગોમાં રંગાઈ ‘અનુપમા’, પતિ અને પુત્ર સાથે સંગમમાં ડૂબકી લગાવી

મહાકુંભને કારણે, આ દિવસોમાં લાખો અને કરોડો ભક્તો દરરોજ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. રાજકીય દિગ્ગજો હોય, મોટા ઉદ્યોગપતિઓ હોય કે…

મહાકુંભ 2025 ક્યારે થશે પૂર્ણ? જાણો દિવસ, તારીખ અને શુભ મુહર્ત

માઘ પૂર્ણિમાના દિવસે, મહાકુંભ સ્નાન માટે મોટી ભીડ એકઠી થઈ હતી. આ સાથે, કલ્પવાસીઓએ પણ ગઈકાલે સ્નાન કર્યું અને તેમનો…

મશીન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટે આઝમ ખાન અને તેમના પુત્રને મોટી રાહત આપી, જામીન મંજૂર

સુપ્રીમ કોર્ટે મશીન ચોરીના કેસમાં ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મંત્રી આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાનને જામીન આપ્યા છે.…

આજે પ્રયાગરાજ મહાકુંભથી આ ખાસ ટ્રેનો દોડશે, જુઓ સમય અને ટ્રેનોની સંપૂર્ણ યાદી

પ્રયાગરાજ મહાકુંભમાં માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાનની વિધિ ચાલુ છે. દરમિયાન, ભારતીય રેલ્વેએ પણ શ્રદ્ધાળુઓને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે…

રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું નિધન, ૮૭ વર્ષની વયે લીધાઅંતિમ શ્વાસ

શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું 12 ફેબ્રુઆરી, બુધવારના રોજ અવસાન થયું. ૮૭ વર્ષીય સત્યેન્દ્ર દાસને ‘બ્રેઈન સ્ટ્રોક’ના…

અંબાણી પરિવારે સંગમમાં લગાવી ડૂબકી, સ્નાન કર્યા બાદ કહી આ મોટી વાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના સમગ્ર પરિવાર સાથે 11 ફેબ્રુઆરીએ મહાકુંભ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવવા માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા.…