Prime minister Narendra Modi

નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે; ઉત્તર ગુજરાતમાં 307 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

માર્ગોના નવીનીકરણથી ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી વધુ મજબૂત થશે; વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા…

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ તિરંગા યાત્રા

ઓપરેશન સિંદૂર નવા ભારતની ઓળખ બન્યું છે:- અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી “ભારત માતા કી જય અને વંદે માતરમ’’ના નારા સાથે થરાદ…

શશી થરૂર સામેના માનહાનિના કેસમાં કોર્ટ કાર્યવાહી પરનો સ્‍ટે સુપ્રીમ કોર્ટે લંબાવ્‍યો

મંદિરમાં પૂજા કરતી વખતે વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી પર નિશાન સાધતી શિવલિગ પર વીંછી ટિપ્‍પણી બદલ થરૂરે સામે કેસ દાખલ…

બેટ દ્વારકા કોરિડોરમાં દર્શન, પર્યટન અને સંસ્‍કૃતિના સંગમનુ અદભુત સંયોજન થશે

વડાપ્રધાનનું સ્‍વપ્ન સાકાર કરવા મુખ્‍યમંત્રી સહિત રાજ્‍યનું તંત્ર અને દ્વારકા જિલ્લાનું કલેકટર તંત્ર સહિત તંત્રવાહકો કટિબદ્ધ : નવા રસ્‍તાઓનું નિર્માણ…

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ડીસા ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ

દેશભરમાં આજે “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી, ઉત્તરપ્રદેશ ખાતેથી પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે સંવાદ કર્યો

નડાબેટ BOPની મુલાકાત લઈને ઓપરેશન સિંદૂરની સફળતા માટે જવાનોને અભિનંદન પાઠવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડાબેટ BSF બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત…

બનાસકાંઠામાં જન ભાગીદારી થકી ભૂગર્ભ જળ સંવર્ધનનો નવો ઈતિહાસ

ભારત સરકારના “કેચ ધ રેઇન” અભિયાનને બનાસકાંઠાના ખેડૂતોએ બનાવ્યું સાર્થક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય…

બનાસકાંઠામાં આગામી ત્રણ મહિના સુધી જન સુરક્ષા યોજનાઓના લાભ અંગે લોકોને જાગૃત કરાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નાગરિક કલ્યાણ લક્ષી અભિગમની પ્રેરણાથી દેશભરમાં શરૂ થયેલા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી…

મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસ ઉજવાયો

સાબરકાંઠા જિલ્લાનો જિલ્લાકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે …

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશાખાપટ્ટનમમાં યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ યોગ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશાખાપટ્ટનમમાં યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ…