Passengers

ટેકઓફ પહેલા એર ઇન્ડિયાના પાઇલટની તબિયત અચાનક બગડી, હોસ્પિટલમાં દાખલ

બેંગલુરુથી દિલ્હી જતી વખતે એર ઈન્ડિયાના એક પાઈલટ અચાનક બીમાર પડી ગયા હતા, એમ શુક્રવારે સૂત્રોએ જણાવ્યું હતું. પાઈલટને તાત્કાલિક…

ઇન્દોરમાં અચાનક રનવે પરથી પાછી ફરી ઇન્ડિગોની ફ્લાઇટ, 140 મુસાફરો હતા સવાર

સોમવારે ઇન્દોરથી ભુવનેશ્વર જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ ‘6E 6332’ (એરબસ A320 નિયો એરક્રાફ્ટ) રનવેની વચ્ચેથી પાછી ફરી હતી. એવું કહેવામાં…

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનમાં અન્ય ઘણા મુસાફરો ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હોવાના દુઃખદ અહેવાલ મળી…

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 133 લોકોનાં મોત

અમદાવાદ થયેલા એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામા વિમાનમાં સવાર 242માંથી થયા 133 લોકોના મોત થયા હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. જોકે,…

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું, વિમાનમાં 242 લોકો સવાર હતા

અમદાવાદમાં એક મોટો વિમાન દુર્ઘટના ઘટી છે. 242 મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન…

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું

અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. 242 મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન…

વિશાખાપટ્ટનમથી વિજયવાડા જતી ફ્લાઇટ્સ રદ થવાથી મુસાફરો પરેશાન

વિશાખાપટ્ટનમથી વિજયવાડા અને અન્ય સ્થળોની ફ્લાઇટ્સ રદ થવાથી આંધ્રપ્રદેશના સૌથી મોટા શહેર અને આર્થિક રાજધાનીથી મુસાફરોને અસુવિધા થઈ રહી છે…

કર્ણાટકથી ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન જતા મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા માટે ઉનાળાની ખાસ ટ્રેનો

ઉનાળાની ઋતુમાં મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા માટે દક્ષિણ પશ્ચિમ રેલ્વે (SWR) કેટલીક ખાસ ટ્રેનો ચલાવશે. ટ્રેન નંબર ૦૭૩૨૩ એસએસએસ…

પ્રયાગરાજથી આવતી ટ્રેનમાં લાગી આગ, ત્રિવેણી એક્સપ્રેસમાં ધુમાડો જોઈને ગભરાયા મુસાફરો

સોનભદ્ર: જિલ્લાના ખૈરહી સ્ટેશન નજીક કર્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલહી નજીક મંગળવારે બપોરે ત્રિવેણી એક્સપ્રેસમાં આગ લાગી હતી. ટ્રેનમાં આગ…

મેટ્રો મુસાફરો માટે સારા સમાચાર! આ શહેરમાં ભાડામાં થયો 30 ટકાનો ઘટાડો

બેંગલુરુ મેટ્રોએ તાજેતરમાં ભાડા વધારામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. લોકોના વિરોધ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મેટ્રોના ભાડામાં…