food security

‘આમ કે આમ ઓર ગુટલી કે ભી દામ’ જેવો ઘાટ ઘડાયો; બાજરીના પુળાની છેક રાજસ્થાન સુધી માંગ

બાજરી સાથે પુળાના ભાવ પણ ઊંચકાતાં ખેડૂતોમાં ખુશાલી; બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે કાળઝાળ ગરમી પડતા ઉનાળુ બાજરીનું બમ્પર ઉત્પાદન થઈ…

રેશનકાર્ડનું e-KYC તત્કાલિક પૂર્ણ કરાવવા બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગની નાગરિકોને કરાઈ અપીલ

બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને જણાવવાનું કે રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ નાગરિકોનું e-KYC કરવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. બનાસકાંઠા…

NFSA રેશનકાર્ડ ધારકોને સરકારી યોજનાઓનો લાભ લેવા હવે e-KYC ફરજિયાત : નહીં કરાવો તો અનાજ નહીં મળે

‘માય રેશનકાર્ડ’ મોબાઈલ એપ દ્વારા ઘરે બેઠા e-KYC કરાવી શકાશે : અથવા મામલતદાર કચેરી-ગ્રામ પંચાયતમાં પણ સુવિધા ઉપલબ્ધ : તાત્કાલિક…

કમોસમી વરસાદની આગાહીના પગલે અનાજના રક્ષણ માટે તકેદારીના પગલાં લેવા સૂચન

આગાહીના પગલે બજાર સમિતિઓએ અનાજના રક્ષણ માટે સાવચેતી રાખવી; હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત થયેલ આગાહી મુજબ તા. ૨૨/૦૫/૨૦૨૫ થી તા.…

જિલ્લાના ૨૨.૯૯ લાખ લાભાર્થીઓ પૈકી ૨૦.૧૭ લાખ લાભાર્થીઓનું ઇ-કેવાયસી પૂર્ણ કરાયું

બનાસકાંઠામાં ઇ-કેવાયસી વગરના ૨૮.૨૧ લાખ ગરીબો અનાજના જથ્થાથી વંચિત રહેશે તેવા સમાચાર સત્યથી વેગળા બનાસકાંઠા જિલ્લો ૮૭.૭૩ ટકા રેશનકાર્ડ ઇ-કેવાયસી…

બનાસકાંઠામાં 2.13 લાખ ક્વિન્ટલ રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાઇ

જિલ્લામા 21 માર્ચથી 45 સેન્ટરો પર રાયડાની ખરીદી કરાઇ રહી છે; ટેકાના ભાવે રાયડો વેચવા 59 હજાર ખેડૂતોએ નોધણી થઇ;…

સુબબન્ના અયપ્પન 10 મેના રોજ મૃત હાલતમાં મળી આવ્યા

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને મત્સ્ય વૈજ્ઞાનિક સુબ્બન્ના અયપ્પન, જે થોડા દિવસોથી ગુમ હતા, તેઓ 10 મેના રોજ મૃત હાલતમાં મળી…

મહેસાણા; ગેરકાયદેસર રીતે ફ્લોર મિલમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો સીઝ કરાયો

વિજાપુરમાં મામલતદારને મળેલી બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જૂની આઈટીઆઈ પાસે આવેલી ખાનગી હોટલ નજીક હિંમતનગર હાઈવે…

સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદી થશે

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઓનલાઈન નોંધણી કરાવી શકશે; ખેડૂતોને તેમના ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા રવિ માર્કેટિંગ…

બર્ડ ફ્લૂના પ્રકોપ વચ્ચે માંગને પહોંચી વળવા અમેરિકા બ્રાઝિલ તરફ વળ્યું

અમેરિકાએ બ્રાઝિલિયન ઈંડાની આયાત લગભગ બમણી કરી દીધી છે, જે એક સમયે ફક્ત પાલતુ પ્રાણીઓના ખોરાક માટે ઉપયોગમાં લેવાતા હતા…