Employment

ભારત-યુકે સંબંધોના પાયામાં લોકશાહી, રોજગારની નવી તકો ઉભી કરશે: PM મોદી

ભારતની મુલાકાતે આવેલા બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર મુંબઈમાં પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા. આ મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું કે લોકશાહી…

ભારત-યુકે સંબંધોના પાયામાં લોકશાહી, રોજગારની નવી તકો ઉભી કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મુંબઈમાં વડા પ્રધાન કીર સ્ટારમરને મળ્યા. આ મુલાકાત પછી, પીએમ મોદીએ કહ્યું કે લોકશાહી બંને…

મુખ્યમંત્રી મોહન યાદવની દુબઈ-સ્પેન મુલાકાતથી ૧૧ હજાર કરોડના રોકાણ પ્રસ્તાવો મળ્યા, રોજગારમાં નોંધપાત્ર વધારો થશે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું હતું કે તેમની દુબઈ અને સ્પેનની મુલાકાત સફળ રહી છે. બંને દેશોમાંથી ૧૧ હજાર કરોડ…

અમેરિકન કંપનીઓ હવે ‘ગોલ્ડ કાર્ડ’ નાગરિકતા યોજના હેઠળ ભારતીય સ્નાતકોને નોકરી પર રાખી શકશે: ટ્રમ્પ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકન કંપનીઓ હવે નવી ‘ગોલ્ડ કાર્ડ’ નાગરિકતા પહેલ હેઠળ યુએસ યુનિવર્સિટીઓમાંથી ભારતીય સ્નાતકોને…

મોદી સરકારે વિકસિત ભારતનો ડ્રાફ્ટ કર્યો તૈયાર, કેન્દ્રીય મંત્રીએ કહ્યું- ગયેલી સરકારોએ ધ્યાન આપ્યું ન હતું

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે મોદી સરકારે 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો…

કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ કરી જાહેર, સરકારી કર્મચારીઓને કેટલું મળશે પેન્શન? બધું જ જાણો…

યુનિફાઈડ પેન્શન સ્કીમ (યુપીએસ)ને નોટિફાઈ કર્યું છે. સરકારે જાહેરાત કરી છે કે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) સરકારી કર્મચારીઓ માટે નેશનલ…

જયપુરમાં રેલવે કર્મચારીએ કરી આત્મહત્યા, ઓફિસમાં ટુંકાવ્યું જીવન

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક રેલવે કર્મચારીએ આત્મહત્યા કરી લીધી છે. કર્મચારીએ ઓફિસમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જવાહર સર્કલ સ્થિત…