constitution

પીએમ મોદીથી લઈને અમિત શાહ અને સીએમ યોગી સુધી, ‘બંધારણ હત્યા દિવસ’ પર કોણે શું કહ્યું? જાણો…

કટોકટી ભારતના લોકશાહી ઇતિહાસમાં એક કાળા ડાઘ જેવી છે, જેને ન તો ભૂલી શકાય છે અને ન તો ભૂંસી શકાય…

તમિલનાડુના સીએમ સ્ટાલિને રાજ્યની સ્વાયત્તતાને મજબૂત બનાવવા માટે ઉચ્ચ-સ્તરીય સમિતિની રચનાની જાહેરાત કરી

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મંગળવારે વિધાનસભામાં કેન્દ્ર-રાજ્ય સંબંધોના સંદર્ભમાં બંધારણ, કાયદાઓ અને નીતિઓની જોગવાઈઓની સમીક્ષા કરવા અને રાજ્યોની સ્વાયત્તતા અને…

મણિપુર કોંગ્રેસ વક્ફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે: ઇબોબી સિંહ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓકરામ ઇબોબી સિંહે રવિવારે જણાવ્યું હતું કે પાર્ટીનું મણિપુર એકમ વક્ફ (સુધારા) અધિનિયમ, ૨૦૨૫ સામે સુપ્રીમ કોર્ટમાં…

ભાજપને 20 માર્ચ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે, એક મહિનામાં 6 રાજ્યોમાં નવા પ્રમુખોની થશે પસંદગી

ભારતીય જનતા પાર્ટીને 20 માર્ચ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. હાલમાં જેપી નડ્ડા આ જવાબદારી સંભાળી રહ્યા છે,…

પાલનપુર ખાતે ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિનની ઉજવણી; સંવિધાનનું પૂજન કરી યાત્રા કાઢવામાં આવી

ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરે દેશને બંધારણની ભેંટ આપી છે. ત્યારે ભારતના સંવિધાનની 75 વર્ષની ઉજવણી ના ભાગરૂપે આજે પાલનપુર…