bus

મહાકુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ ટ્રક સાથે અથડાઈ, 3 લોકોના મોત, 2ની હાલત ગંભીર

મધ્યપ્રદેશના મંદસૌર અને રતલામથી લોકો ભરેલી બસ રાજસ્થાનના કોટા નજીક અકસ્માતનો ભોગ બની હતી. આ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત…

પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી બસનો ભયાનક અકસ્માત, 7 લોકોના મોત

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં મંગળવારે સવારે એક મીની બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા સાત…

મહાકુંભઃ અખિલેશ યાદવે સરકાર પાસે કરી માંગ, મહાકુંભમાં આ વસ્તુઓની વ્યવસ્થા કરવી જોઈએ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર શહેરમાં ભારે ભીડ છે અને ગંગા, યમુના અને…

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ મહાકુંભ માટે ઉપડશે : મંત્રી હર્ષ સંઘવી

હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે ૧૪૪ વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની…

લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ટેન્કર અને બસ વચ્ચેની અથડામણમાં આઠના મોત

યુપીના કન્નૌજ જિલ્લામાં ડબલ ડેકર બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 19થી વધુ લોકો…

અંબાજી ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો : અનેક મુસાફરો ઘાયલ

અંબાજી ત્રિશુલીયા ઘાટ પર ફરી એક વખત લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં 28 મુસાફર સવાર હતા. યાત્રિકો અંબાજી…