Amit-Shah

ગાંધીનગર ખાતે અમિત શાહની અધિકારીઓ સાથે બેઠક યોજી : યોજનાઓની કામગીરી પૂરી કરવા તાકીદ

આયુષ્યમાનર્ડ, વૃક્ષારોપણ, તળાવનું ઇન્ટરલિંકિંગ સહિતના કામોમાં આંકડાકીય માયાજાળને બદલે નક્કર કામગીરી કરવા ટકોર કરી:એ.સી.હોલમાં અમુક અધિકારીઓને પરસેવો વળી ઞયો 28…

ખેડૂતો માટે ‘અચ્છે દિન’ : નાફેડ હવે સીધી ખરીદી કરશે : કેન્દ્રીય સહકાર મંત્રીની જાહેરાત

મુંબઈમાં આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષના અવસરે જાહેરાત : મધ્યસ્થીઓનો થશે અંત : ખેડૂતોને મળશે પાકના યોગ્ય ભાવ : સહકારી મોડેલ આધારિત…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ૨૧ જૂને ગુજરાતની મુલાકાતે તેવી સંભાવના

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાશે યોગના મહત્વને ઉજાગર કરવા વિશ્વભરમાં ૨૧ જૂને યોગ દિવસની ઉજવણી : ૨૦૨૩માં સુરતમાં ૧.૪૭…

ભારતમાં અંગ્રેજી બોલનારાઓને ટૂંક સમયમાં શરમ આવશે: અમિત શાહ

ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે ભારતનો ભાષાકીય વારસો પાછો મેળવવાનો અને તેની…

અમદાવાદ વિમાન દુર્ઘટના : 297 લોકોના મોત, PM મોદી અમદાવાદ પહોંચ્યા

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું; હું દિલ્હીમાં રહું છું, પણ મારા કાન તમિલનાડુ તરફ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના મદુરાઈમાં ભારતીય જનતા પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠકને સંબોધિત કરી. જ્યાં તેમણે વર્તમાન તમિલનાડુ સરકાર ડીએમકે…

છત્તીસગઢના મુખ્યમંત્રીએ અમિત શાહ સાથે મુલાકાત કરી; નક્સલ વિરોધી કામગીરીમાં સફળતા

નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનની સફળતા વિશે માહિતી આપી છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા…

ઓપરેશન સિંદૂર પર અમિત શાહનું નિવેદન

ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે આતંકવાદીઓએ પહેલગામમાં પ્રવાસીઓને નિર્દયતાથી નિશાન બનાવ્યા. પીએમ મોદીએ કહ્યું હતું કે આનો યોગ્ય જવાબ…

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મહેસાણા જિલ્લાના ગોઝારીયા અને કડી ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાયો

કડીમાં જુના જોગી નીતિન પટેલ સાથે અમિત શાહની મુલાકાત થઈ; કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ મહેસાણા જિલ્લાના મહેમાન…

અમિત શાહે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ₹ 708 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો અને પોસ્ટ…