Ambaji

અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો બીજો દિવસ

લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા પરિક્રમા યાત્રામાં: સુવિધાઓ જોઈને સરકારનો આભાર વ્યકત કરતા દર્શનાર્થીઓ: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ…

બનાસકાંઠા પોલીસનું નેત્રમ નેટવર્ક; જિલ્લામાં વર્ષ 2024માં 2 કરોડ 85 લાખ 80 હજાર 660 નો દંડ

પાલનપુર અને અંબાજીના ખૂણે ખૂણા ઉપર બાજ નજર જિલ્લામાં વર્ષ 2024 માં 34854 લોકોને ઓનલાઈન2,85,80,860 નો દંડ નેત્રમ ટીમ દ્વારા…

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

મુખ્યમંત્રીના હસ્તે અંદાજે ૧૨ કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

યાત્રાધામ અંબાજી ખાતે પૂર્વ CM વિજય રૂપાણી એ કર્યા માં અંબાના દર્શન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે તેમના પરિવાર સાથે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં…

આગામી ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ પાર્કિંગ, સ્વચ્છતા, નિશુલ્ક ભોજન સહિત…

અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત અધિક કલેકટર કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

આગામી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૫ તા.૯-૨-૨૦૨૫ થી તા.૧૧-૨-૨૦૨૫ સુધી યોજાનાર છે. અંબાજીના ગબ્બર ખાતે મૂળ ૫૧ શક્તિપીઠના મંદિરોની આબેહુબ…

અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ડિમોલેશન બાદ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અસરગ્રસ્તો ની વ્હારે

70 પરિવારોને પી.એમ.આવાસ યોજના હેઠળ સત્વરે પાકા મકાન મળી રહે તે માટે સર્વેની કામગીરી પૂર્ણ, તેમને મળશે ઘરનું ઘર શકિતપીઠ…

અંબાજી; દબાણો દૂર કરવાની કામગીરીમાં 89 કાચા પાકા રહેણાંકોના ડીમોલેસનની કામગીરી પુર્ણ

યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી થી ગબ્બર ના નવા માર્ગ માટે શક્તિ કોરિડોરની કામગીરી નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે…

રિલાયન્સ ના ફાઉન્ડર સ્વ.ધીરુભાઈ અંબાણી ના ધર્મપત્ની કોકિલાબેન અંબાણી પહોચ્યા અંબાજી

ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને રિલાયન્સ કંપનીના સ્થાપક સ્વ.ધીરુભાઈ અંબાણી ના ધર્મપત્ની આજે શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનાર્થે પહોચ્યા હતા. માં અંબે…

અંબાજી અંબિકા અન્ન ક્ષેત્રમાં ‘માં’ ના નિ:શુલ્ક પ્રસાદનો આસ્વાદ

એક વર્ષમાં 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિન પ્રતિદિન’માં’ ના ભક્તોની સંખ્યામાં…