Ambaji

આગામી ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ પાર્કિંગ, સ્વચ્છતા, નિશુલ્ક ભોજન સહિત…

અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત અધિક કલેકટર કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

આગામી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૫ તા.૯-૨-૨૦૨૫ થી તા.૧૧-૨-૨૦૨૫ સુધી યોજાનાર છે. અંબાજીના ગબ્બર ખાતે મૂળ ૫૧ શક્તિપીઠના મંદિરોની આબેહુબ…

અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ડિમોલેશન બાદ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અસરગ્રસ્તો ની વ્હારે

70 પરિવારોને પી.એમ.આવાસ યોજના હેઠળ સત્વરે પાકા મકાન મળી રહે તે માટે સર્વેની કામગીરી પૂર્ણ, તેમને મળશે ઘરનું ઘર શકિતપીઠ…

અંબાજી; દબાણો દૂર કરવાની કામગીરીમાં 89 કાચા પાકા રહેણાંકોના ડીમોલેસનની કામગીરી પુર્ણ

યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી થી ગબ્બર ના નવા માર્ગ માટે શક્તિ કોરિડોરની કામગીરી નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે…

રિલાયન્સ ના ફાઉન્ડર સ્વ.ધીરુભાઈ અંબાણી ના ધર્મપત્ની કોકિલાબેન અંબાણી પહોચ્યા અંબાજી

ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને રિલાયન્સ કંપનીના સ્થાપક સ્વ.ધીરુભાઈ અંબાણી ના ધર્મપત્ની આજે શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનાર્થે પહોચ્યા હતા. માં અંબે…

અંબાજી અંબિકા અન્ન ક્ષેત્રમાં ‘માં’ ના નિ:શુલ્ક પ્રસાદનો આસ્વાદ

એક વર્ષમાં 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિન પ્રતિદિન’માં’ ના ભક્તોની સંખ્યામાં…

અંબાજી; ગબ્બર કોરિડોરમાં આવવા વિસ્થાપિતો માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવા સર્વે શરુ કરાયો

વૈકલ્પિક વ્યવસ્થાના માટે આયોજન હાથ ધરાશે: યાત્રાધામ અંબાજીમાં હાલ તબક્કે અંબાજી ગબ્બર શક્તિ કોરિડોર માટેની તૈયારીઓ ચાલી રહી છે તેના…

આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ નો સમાપન કાર્યક્રમ અંબાજી ખાતે યોજાશે

બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી-૨૦૨૪ કાર્યક્રમના સુચારુ આયોજનને લઇને જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક કેન્દ્ર સરકાર દ્વારા…

અંબાજી ગ્રામ પંચાયત કચેરી માં ઈ-કેવાયસી માટે કોમ્પ્યુટર ઓપરેટરો ની સંખ્યા વધારવાં તેમજ સર્વર નો પ્રશ્ન હલ કરવા માંગ

રાજ્ય સરકાર દ્વારા હાલમાં રાશનકાર્ડનું ઈ-કેવાયસી કરવાની કામગીરી પુર જોશ માં ચાલી રહી છે. અને તેને લઇ રાજ્ય ભરમાં રાશનકાર્ડ…

અંબાજી મંદિર માં ૧.૨૧ કરોડ ઉપરાંત નું સોનું દાન માં મળ્યું

મુંબઈ ના ૨ માઈ ભક્તો શક્તિપીઠ અંબાજી ખાતે પોતાની શક્તિ પ્રમાણે હોમહાવન ઇત્યાદિ પૂજા અર્ચના કરી હતી ને અંબાજી મંદિર…