Amarnath Yatra

‘હર હર મહાદેવ’ નારાઓ સાથે અમરનાથ યાત્રાનો આરંભ

જમ્‍મૂથી ૪૦૦૦ શ્રદ્ધાળુઓ રવાનાઃ લેફ્‌ટનન્‍ટ ગવર્નર મનોજ સિન્‍હાએ કહ્યું, શ્રદ્ધાળુઓએ આતંકી ખતરાઓને ફગાવી દીધાઃ ૩ લાખથી વધુ લોકોએ નોંધણી કરાવીઃ…

૩ જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ

આવતીકાલે બુધવારે પ્રથમ જથ્‍થો જમ્‍મુના બેઝ કેમ્‍પથી રવાના થશેઃ બાલતાલ-પહેલગામ બન્ને રૂટથી યાત્રા શરૂ થશે  બે દિવસ પછી ૩ જુલાઈને…

અધિકારી સસ્પેન્ડ; અમરનાથ યાત્રાની સુરક્ષા માટે જતા જવાનોને જર્જરિત ટ્રેન ફાળવાઈ હતી

અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા તૈનાત માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ  જવાનોને લાવવા માટે જર્જરિત અને ગંદા કોચવાળી ટ્રેન પૂરી પાડવા અંગે…

અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલુ રહેશે

ગયા વર્ષે લગભગ 5 લાખ લોકોએ બાબા બરફાનીના દર્શન કર્યા હતા, આ વર્ષે પણ લગભગ એટલી જ સંખ્યામાં ભક્તો અમરનાથની…

વડાપ્રધાન ૬ જૂને કાશ્મીર ટ્રેનને લીલી ઝંડી આપશે : રેલીને સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જૂનના પહેલા અઠવાડિયામાં, સંભવતઃ  છઠ્ઠી જૂને, શ્રી માતા વૈષ્ણોદેવીજી મંદિરના આધાર શિબિર, પવિત્ર શહેર કટરાથી કાશ્મીર માટે…

અમિત શાહ ત્રણ દિવસના જમ્મુ અને કાશ્મીર પ્રવાસમાં સુરક્ષા અને અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ અને કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે નીકળ્યા ત્યારે હુર્રિયતના અધ્યક્ષ મીરવાઇઝ ઉમર ફારૂક સહિત બે ધાર્મિક…