Ahmedabad

પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા યાત્રીઓની યાદમાં 290 ગુલમોહરના વૃક્ષો વાવી શ્રદ્ધાંજલિ સમર્પિત

અમદાવાદ માં બનેલ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા ગુજરાતના પૂવૅ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ના 290 યાત્રીની યાદમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ…

પાલનપુર એસ.ટી.વિભાગ દ્વારા 15 જૂને લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદ,વડોદરા, ગાંધીનગર, આણંદ જિલ્લામાં અવરજવર માટે એડવાન્સ બુકીંગ શરૂ આગામી 15મી જૂનને રવિવારના રોજ લોકરક્ષક પરીક્ષા યોજાવાની છે. જેમાં બનાસકાંઠા…

અમદાવાદ વિમાન દુર્ઘટના : 297 લોકોના મોત, PM મોદી અમદાવાદ પહોંચ્યા

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા…

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનમાં અન્ય ઘણા મુસાફરો ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હોવાના દુઃખદ અહેવાલ મળી…

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 133 લોકોનાં મોત

અમદાવાદ થયેલા એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામા વિમાનમાં સવાર 242માંથી થયા 133 લોકોના મોત થયા હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. જોકે,…

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું, વિમાનમાં 242 લોકો સવાર હતા

અમદાવાદમાં એક મોટો વિમાન દુર્ઘટના ઘટી છે. 242 મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન…

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું

અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. 242 મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન…

IPL 2025 Final: 18 મી સિઝન, 18 નંબરની જર્સી ને નામ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18 વર્ષની રાહનો અંત લાવીને પહેલીવાર IPL ટ્રોફી જીતી. IPL 2025 ની ફાઇનલમાં RCB એ પંજાબ કિંગ્સને…

RCB ને ટ્રોફી જીતાડીને 3 ખેલાડીઓ બન્યા સૌથી મોટા હીરો, જાણો નામ…

18 વર્ષની લાંબી રાહ જોયા બાદ આરસીબી ટીમે ટ્રોફી જીતી હતી. અગાઉ, આરસીબી ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચી હતી અને…

આજે ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ ૨૦૩૬ ઓલિમ્પિક અર્થે લંડન જશે

ઓલિમ્પિક ગેમ્સનાં આયોજનનાં ભાગરૂપે રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિત ૩ IAS અધિકારીઓ આજથી ૮ જૂન સુધી લંડનનો પ્રવાસ કરશે અમદાવાદમાં…