રાજકોટમાં ભારત-શ્રીલંકાની ટી-20 સિરીઝની ફાઈનલ મેચ રમાશે

Sports
Sports

ભારત-શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટી-20 શ્રેણીની ફાઇનલ મેચ આવતીકાલે રાજકોટમાં રમાનાર છે,ત્યારે આ મેચ માટે ભારત અને શ્રીલંકાની ટીમ આજે રાજકોટ ખાતે પહોંચી જશે અને ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ શરૂ કરશે.ત્યારે બંને ટીમોને અલગ-અલગ હોટલોમાં ઉતારો આપવામાં આવ્યો છે.આમ વર્તમાનમાં સિરીઝ 1-1થી બરાબર છે.ત્યારે ત્રીજી મેચ નિર્ણાયક મેચ બની રહેશે.આમ આ મેચ આવતીકાલે સાંજે 7 વાગ્યે શરૂ થશે.આ મેચ માટે ટિકિટનો દર રૂ.1100 થી લઈ 7000 સુધીનો રાખવામાં આવ્યો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.