કેપ્ટન કોહલી દરેક ફોર્મેટમાં પરિસ્થતિ પ્રમાણે રમત બદલી શકે છેઃ બેટિંગ કોચ
મુંબઇ,
ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. તેમણે હતું કે, કોહલી પરિÂસ્થતિને આધારે કોઈપણ સમયે તેની રમત બદલી શકે છે. આ તેની સૌથી મોટી ખાસિયત છે. વિક્રમે કે ભારતીય કેપ્ટન દરેક ફોર્મેટમાં જરૂરિયાત મુજબ રમે છે.
એક સ્પોટ્ર્સ વેબસાઇટ સાથે વાત કરતા વિક્રમે કે, “હું માનું છું કે કોહલીની પ્રતિબદ્ધતા તેની શ્રેષ્ઠ વસ્તુ છે.” તે વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી બનવા માગે છે અને તે માટે સખત મહેનત પણ કરે છે. મેં તેને આ બધું કરતા જાયો છે. મને લાગે છે કે તેની સૌથી મોટી તાકાત દરેક પરિÂસ્થતિમાં અનુકૂળ રહેવાની ક્ષમતા છે. ”
તેમણે , ‘કોહલી એક જ રીતે રમનાર ખેલાડી નથી. તે જરૂરિયાત મુજબ કોઈપણ સમયે તેમની રમત બદલી શકે છે. તેણે તમામ ફોર્મેટમાં ક્રિકેટ અલગ રીતે રમ્યું છે. આ પણ તેની તાકત છે.