અજ્ઞાત ડર (અનનોન ફીયર)દૂર કરી શકાય છે

સંજીવની
સંજીવની

આ બધું ફલાઈટમાં મને જબરજસ્તીથી મોકલવામાં આવે કે લઈ જવામાં આવે ત્યારે જ થાય છે.જયારે ફલેટ પર હોવું એ કે કયાંય પણ પાર્ટીમાં જતા. મને કોઈ પ્રોબ્લેમ નથી થતો. હું બિલકુલ નોર્મલ હોઉં છું.ડૉ.જલપાએ કહ્યું તમે જ હમણાં કહ્યું હતું કે હું જોબ એન્જાેઈ કરતી હતી યાદ કરો કે ત્રણ ચાર મહીના પહેલાં એવું તે શું બન્યું જેને લીધે ફલાઈટમાં પર જતા તકલીફ પડે છે અને તમારી ચોઈસનો જાેબ તમે છોડવા તૈયાર થઈ ગયા છો ? જવાબ આપતાં શીવાનીએ કહ્યું કે મને કાંઈ જ ખબર નથી પડતી કે મારી સાથે આ શું થઈ રહ્યું છે ?પ્લીઝ તમે કાંઈ કરો એટલે પ્રિયંકાએ કહ્યું તમારો આર્ટીકલ શીવાનીએ પહેલાં વાંચ્યો હતો અને અમને વંચાવ્યો હતો એટલું જ નહીં તમારૂં એડ્રેસ અને મોબાઈલ નંબર તેની ડાયરીમાં જ લખી રાખ્યા હતા. ડૉ.જલપાએ શીવાનીને હિંમત આપતાં કહ્યું તમારા આ બધા નોર્મલ પ્રોબ્લેમો છે.કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની આપવામાં આવતી ટ્રીટમેન્ટ સીટીંગથી તમે આ બધા પ્રોબ્લેમોમાંથી ફ્રી થઈ જશો. જેને માટે તમારે દશ દિવસ રોજ સીટીંગ લેવા માટે અહીં આવવું પડશે.શીવાની એ કહ્યું તમે કહેશો તો રોજ એકવાર નહીં બે વખત આવીશ.મને જલદી સારી કરી દો.
ડૉ.કૌશલ અને ડૉ.જલપાએ કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ વિશેની ઈન્ફરમેશનો આપી અને સાથે સીટીંગની સીસ્ટમ તથા સીટીંગના ટાઈમ ડયુરેશન અંગે ડીટેલમાં સમજાવી સીટીંગ માટેનો ટાઈમ નક્કી કરી સીટીંગ માટે રેગ્યુલર અને ટાઈમસર આવવા જણાવ્યું.
નક્કી કર્યા પ્રમાણે ટાઈમસર શીવાની આવતા ડૉ. જલપાએ શિવાનીની સીટીંગો શરૂ કરી. સીટીંગ શરૂ થતાં પહેલી સીટીંગ લેતાં જ શિવાનીએ કહ્યું લાંબા સમય પછી આજે મારૂં માથું થોડું હલકું થયું છે અને મને સારૂં લાગે છે તેમ જણાવ્યું.ડૉ.જલપા શીવાનીને મેન્ટલી ફ્રેશ કરી ડીપલેવલ સુધી લઈ ગયા અને અંદાજે ચારેક મહિના પહેલાના ટાઈમમાં લઈ ગયા અને શિવાનીની આજની આ પરિસ્થિતિ થવા પાછળનું કારણ શોધતા જણાયું કે, તે દિવસોમાં એક પ્લેન હાઈજેક થયું હતું.જેમાં એ લોકો હાઈજેક કરે એક એરહોસ્ટેસને ગોળી મારી મારી નાખી હતી અને તેના થોડા દિવસો પહેલાં જ એકફલાઈટમાં ટેકનીકલ પ્રોબ્લેમ થતાં પાયલોટ અને ફલાઈટને નીચે લાવ્યા ત્યારે તે ફલાઈટ દરિયા પરથી પસાર થઈ રહી હતી અને ફલાઈટમાંના ઘણા દરીયામાં ડુબી ગયા હતા તો ઘણાં લોકો જેમને સારૂં સ્વીમીંગ આવડતું હતું. તે બચ્યા અને બીજા થોડા પણ હેલ્પ મળી એટલે બચી ગયા હતા.આ બંને વાતોથી શીવાનીના મનમાં ડર બેસી ગયો હતો કે આવું કાંઈ જાે તેની સાથે બનશે તો ? અને આ અજ્ઞાત ડરને લીધે જ શિવાની અપસેટ હતી. ડૉ. જલપાએ સીટીંગ દરમ્યાન શીવાનીના મનમાં બેસી ગયેલો ડર દુર કરી તેનામાં આત્મવિશ્વાસ વધારી જીવનમાં આવનારી દરેક સમસ્યાઓનો હિંમતપૂર્વક સામનો કરવા માનસિક રીતે સક્ષમ બનાવતા ફલાઈટમાં જવામાં પડતી તકલીફોનો અંત આવી ગયો.દશ દિવસની આ સીટીંગોથી જાેબ પર જવાનું શરૂ કર્યું અને અનુભવ્યું કે, હવે નથી હાર્ટબીટ વધતા, નથી ગભરામણ થતી નથી પરસેવો થતો, નથી ધ્રુજારી થતી, પહેલાની જેમ જ ફલાઈટમાં બોલવા લાગી. આમ શિવાનીની સમસ્યાનું મુળકારણ તેના મનમાંથી જ શોધી તે દુર કરતાં શિવાની તેની જાેબ એન્જાેઈ કરવા લાગી. એટલે ડૉ.જલપા અને ડૉ.કૌશલનો આભાર માની દેશ વિદેશમાં ઉડવા લાગી.દરેક જાતના અજ્ઞાત ડર, કોઈપણ પશુ,પંખી કે અન્ય કોઈ પણ વસ્તુનો ડર, ખોટા ડર, ભય, વ્યર્થ ચિંતાઓ દુર કરવા,યાદશક્તિ, ઈચ્છા શક્તિ, વિચારશક્તિ, ધ્યાનશક્તિ (કોન્સનટ્રેશન) કાર્ય શક્તિ, કલ્પનાશક્તિ (ક્રીયેટીવીટી)વધારવા, માનસિક રોગો દૂર કરવા, ખરાબ આદતો,વ્યસન છોડવા, સેલ્ફ હીપ્નોટીઝમ શીખવા કે સેલ્ફ ઈપ્રુવીંગ ઓડીયો સીડી માટે સંપર્ક કરો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.