પાલનપુરમાં લુપ્ત થતી લડબી નદીને જીવંત બનાવવાના પ્રયાસો શરૂ, 3.69 કરોડનો ખર્ચ થશે

 
સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવનાર પાલનપુરની લડબી નદીનું ડીસીલ્ટીંગ અને સાફ-સફાઇ કામનું કલેકટર સંદીપ સાગલેના હસ્તે ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. આકેસણથી તાલેપુરા ખારી નદી ૩૦ કિ. મી. સુધી આ કામગીરી કરવામાં આવશે. આ પ્રસંગે કલેકટરે જણાવ્યું કે નદી ડીસીલ્ટીંગ અને સાફ-સફાઇની કામગીરીથી પાણીનો અવરોધ અટકશે અને નદી પુનઃ જીવીત થશે. છેલ્લા કેટલાક સમયથી પાલનપુરની પ્રજા લડબી નદીની જાળવણી બાબતે ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જેનું આજે કલેક્ટરના હસ્તે ખાતમૂર્હત થવાથી ખુશી વ્યાપી જવા પામી છે.
સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવનાર પાલનપુરની લડબી નદીનું ડીસીલ્ટીંગ અને સાફ-સફાઇ કામનું કલેકટર સંદીપ સાગલેના હસ્તે ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. આકેસણથી તાલેપુરા ખારી નદી ૩૦ કિ. મી. સુધી આ કામગીરી કરવામાં આવશે. આ પ્રસંગે કલેકટરે જણાવ્યું કે નદી ડીસીલ્ટીંગ અને સાફ-સફાઇની કામગીરીથી પાણીનો અવરોધ અટકશે અને નદી પુનઃ જીવીત થશે. છેલ્લા કેટલાક સમયથી પાલનપુરની પ્રજા લડબી નદીની જાળવણી બાબતે ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જેનું આજે કલેક્ટરના હસ્તે ખાતમૂર્હત થવાથી ખુશી વ્યાપી જવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.