પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની સ્થિતિ ગંભીર :વડાપ્રધાન મોદી બીજી વખત એઇમ્સમાં.

 
 
           પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની સ્થિતિ ગંભીર ;વડાપ્રધાન મોદી એમ્સમાં પહોંચ્યા રાજનાથસિંહ અને સ્મૃતિ ઈરાની પણ ગયા હતા: જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટ કનિદૈ લાકિઅ કરી અટલજીની તબિયત માટે ઈશ્વરને પ્રાર્થના કરી   નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની સ્થિતિ ગંભીર હોવાની ભારે ચર્ચા છે.  અટલજીને કનિદૈ લાકિઅ ૧૧ અકિલા જૂન થી યુરિન ઇન્ફેકશન માટે દિલ્હીની એઇમ્સમાં સારવાર અપાઈ રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમની તબિયત જોવા છેલ્લા કનિદૈ લાકિઅ ૧૫ દિવસમાં બીજી વખત હોસ્પિટલે ગયા હતા. આ પહેલા રાજનાથસિંહ અને સ્મૃતિ ઈરાની પણ ગયા હતા. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટ કરી અટલજીનીતબિયત કનિદૈ લાકિઅ માટે ઈશ્વરને પ્રાર્થના કરી  છે..
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.