રાધનપુર-સાંતલપુર તાલુકામાંથી ઉત્તર પ્રદેશના ૧૧૩ શ્રમિકો વતન જવા રવાના

પાટણ
પાટણ

વારાહી : પરપ્રાંતીઓને તેમના વતન જવા માટે સરકારી કચેરીમાં નામ નોધાવ્યા બાદ તબક્કા વાર અલગ અલગ રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરી છે. ઉત્તર પ્રદેશથી રોજગારી માટે આવેલા શ્રમિકો લોકડાઉનમાં ફસાયા હતા. છેલ્લા ૨ માસથી રોજગાર ધંધા બંઘ થતા પરપ્રાંતીયોની હાલત કફોડી બની હતી. જેમાં મંગળવારે રાધનપુર તાલુકામાંથી ૮૬ અને સાંતલપુર તાલુકામાંથી ૨૭ ઉત્તરપ્રદેશના પરપ્રાંતીયોને ૪ બસોમાં મહેસાણા રવાના કર્યા હતા. ૠપ્રકાશ સોની


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.