પંજાબ ભાજપના પ્રભારી વિજય રૂપાણીએ પ્રકાશસિંહ બાદલના પાર્થિવ દેહને પુષ્પાંજલી અર્પણ કરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પંજાબના પુર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું વર્તમાનમાં નિધન થતા ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી તેમજ વર્તમાન સમયમાં પંજાબ ભાજપના પ્રભારી તરીકેની ફરજ બજાવતા વિજયભાઈ રૂપાણીએ સ્વ.બાદલના પાર્થિવદેહને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.