મધ્યપ્રદેશનું ઈસ્લામનગર જગદીશપુર બન્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની સરકાર દ્વારા ભોપાલ જિલ્લાના ઈસ્લામનગર ગામનું નામ બદલી દેવામાં આવ્યું છે.જે ભોપાલથી 14 કિલોમીટર દૂર આવેલું છે.જેનું નામ જગદીશપુર કરવામાં આવ્યું છે.આ અગાઉ શિવરાજ સરકારે હોશંગાબાદ જિલ્લાનું નામ બદલીને નર્મદાપુરમ કરી દીધું હતું.આ સિવાય તાજેતરમાં હોશંગાબાદ રેલવે સ્ટેશનનું નામ પણ બદલીને નર્મદાપુરમ રેલવે સ્ટેશન કરવામાં આવ્યુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.