ભારત અફઘાનિસ્તાનને ઈરાન થકી 20,000 ટન ઘઉં પૂરા પાડશે
ભારતે અફઘાનિસ્તાન સાથે પોતાના સબંધોને ફરી મજબૂત કરવાના પ્રયાસો કરવા માંડ્યા છે.ત્યારે તેના ભાગરૂપે યુનાઈડેટ નેશન્સના વિશ્વ ફૂડ પ્રોગ્રામના પ્રવક્તાએ કહ્યુ છે કે આગામી મહિનાઓમાં ભારતમાંથી 20,000 ટન ઘઉં અફઘાનિસ્તાન પહોંચવાના છે.ત્યારે ભારત દ્વારા ઈરાનના ચાબહાર પોર્ટના માધ્યમથી ઘઉંને અફગાનિસ્તાન મોકલવામાં આવી રહ્યા છે.જેમા ઘઉં મોકલવાની પ્રક્રિયામાં ભારતે ઈરાનનો ઉપયોગ કર્યો છે.