ભારતમાં કોરોનાના વધુ 1590 કેસો પોઝીટીવ આવ્યા
દેશમાં કોરોના સંક્રમણે ફરી એકવાર ઝડપ પકડી છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં 1590 નવા પોઝીટીવ કેસો સામે આવ્યા છે અને 6 લોકો સંક્રમીત થતા મૃત્યુ પામ્યા છે.આમ પાંચ અઠવાડિયામાં કોરોના સંક્રમણ 9 ગણુ વધી ગયુ છે ત્યારે રાજયોને ટેસ્ટ,ટ્રેક,ટ્રીટ અને ટીકાકરણ પર જોર આપવા જણાવ્યું છે.આમ દેશમાં હાલ જે કેસો વધી રહ્યા છે તેમાં ઓમીક્રોનના એકસબીબી 1.16 વેરીએન્ટ જવાબદાર હોવાનુ માનવામાં આવે છે.