બદ્રીનાથ યાત્રા ભૂસ્ખલનથી 9 કલાક સુધી અટકી ગઈ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કેદારનાથ,બદ્રીનાથ સહિત ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓ ખરાબ મોસમનો માર સહન કરી રહ્યા છે.ત્યારે તેમાં અત્યારસુધીમાં 10 યાત્રાળુઓના મોત થઈ ગયા છે.બીજીતરફ યાત્રાળુઓની સુરક્ષા માટે શ્રેણીબદ્ધ પતાલા લેવામાં આવ્યા છે.ગંગોત્રી-યમુનોત્રીમાં રાત્રે 8 વાગ્યા સુધી જ દર્શનની છુટ્ટ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ સિવાય બદ્રીનાથમાં ભૂસ્ખલનથી યાત્રા 9 કલાક સુધી રોકવામાં આવી હતી.જેમાં બદ્રીનાથ હાઈવે 10 કલાક બ્લોક રહ્યો હતો.આ સિવાય સુરક્ષા અને વહીવટી પગલા માટે સરકારે 3 સભ્યોની સમીતીની રચના કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.