ઔરંગાબાદ પાસે કાર અકસ્માત સર્જાયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના ઔરંગાબાદમા કાર ડિવાઈડર સાથે અથડાતા થયેલા અકસ્માતમા સુરતમાં રહેતા ચાર પિતરાઈ ભાઈ મૃત્યુ પામ્યા હતા.જ્યારે એકનો જીવ બચી ગયો હતો. જેઓ તેલંગણામા પરિવારના એક સભ્યનુ મોત થતા તેઓ અંતિમવિધિમાંથી પાછા આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.ત્યારે આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.