આગામી સમયમાં કાંતારા ફિલ્મનો ભાગ 2 આવશે
કાંતારા ફિલ્મના દિગ્દર્શકે ફિલ્મની રિલીઝ બાદ એવી જાહેરાત કરી જેનાથી દર્શકો એકસમયે વિચાર કરતાં થઈ ગયા છે.જેમા દિગ્દર્શકે એવું કહ્યુ હતુ કે તમે જે ફિલ્મ જોઈ તે ફિલ્મનો પાર્ટ-2 છે અને પાર્ટ-1 આગામી સમયમા આવશે.જયારે ફિલ્મ પાછળની સ્ટોરીને અથવા તેના કોઈ પાત્રને વિસ્તારપૂર્વક બીજી ફિલ્મમાં દેખાડવામાં આવે છે.આમ સપ્ટેમ્બર 2022માં રીલીઝ થયેલ બહુચર્ચિત સાઉથની ફિલ્મ કાંતારાના 100 દિવસ પૂર્ણ થવાના અવસર પર ફિલ્મના દિગ્દર્શક ઋષભ શેટ્ટીએ આ ફિલ્મના બીજા પાર્ટની જાહેરાત કરી છે.જેમા ફિલ્મ દિગ્દર્શક ઋષભ શેટી તેની ફિલ્મ કાંતારાનું પ્રીક્વલ લઈને આવશે.