થરાદના ડેલમાં વિજળી પડતાં ગાયનું મોત

બનાસકાંઠા
tharad
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ તાલુકા પંચાયતના સર્કલ સંજયભાઇ નાયીએ જણાવ્યું હતું કે ગુરુવારની સાંજના સુમારે થરાદના ડેલ ગામમાં વિજળી ત્રાટકી હતી. જેના કારણે ગામના અનુસુચિત જાતીના ખેડુત મદરૂપભાઈ શંકરભાઇના રહેણાંકે બાંધેલી એક ગાયનું મોત થવા પામ્યું હતું. આ અંગે તાલુકાપંચાયત દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.બનાવને લઇને અરેરાટી મચવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.