પાંથાવાડામાં કોરોનાએ બે મિત્રોનો ભોગ લીધો
રખેવાળ ન્યુઝ પાંથાવાડા :કોરોનાએ ગ્રામીણ વિસ્તારમાં તાંડવ મચાવતા એક પછી એક કરૂણ સમાચાર સાંભળવા મળી રહ્યા છે.આવો જ વધુ એક હૃદય સ્પર્શી કિસ્સો પાંથાવાડામાં બનવા પામ્યો આવ્યો છે વર્ષોથી પાંથાવાડા હાઈવે પર જાેડે દુકાન ધરાવતા અને ખાસ મિત્રો ભગવાનભાઈ ચૌધરી અને વિજુભા રાહોલ કોરોના ગ્રસ્ત થતાં બંને જુદી જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા પરંતુ ચાર દિવસ પહેલાં ભગવાન ભાઈનુ મૃત્યુ થયું હતું અને આજે વિજુભાનુ પણ મૃત્યુ થતાં પંથકમાં શોકની લાગણી છવાઈ છે.