લોકડાઉન : પાલનપુરમાં શાકમાર્કેટ ૮ વાગ્યે બંધ, તો મટનમાર્કેટ ૯ વાગ્યા સુધી ધમધમતા રહ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર
 
પાલનપુરના શાકમાર્કેટમાં વહેલી સવારે હોલસેલરોને ત્યાં થતી ભીડને કારણે કોરોના સંક્રમણની દહેશત અને લોકડાઉનને કારણે શાકમાર્કેટ સવારે ૭ થી ૭-૩૦ વાગ્યાં આસપાસ બંધ કરી દેવાય છે. પરંતુ શાકમાર્કેટના પાછળના ભાગે જ અડીને આવેલું મટન બજાર ૯ વાગ્યાં સુધી ધમધમતા નજરે પડ્યા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.