અરવલ્લી જિલ્લામાં ગૌરક્ષકો દ્વારા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપીે રજૂઆત કરી

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી,
ગૌમાતાની રાષ્ટ્ર માતાનો દરજ્જાે મળે અને ભારતીય સેનામાં જાતિ આધારિત રેજીમેન્ટ છે તે રીતે ભારતીય સેનામા આહીર રેજીમેન્ટનું નિર્માણ થાય આ બંને માંગને અર્જુનભાઈ આંબલીયા ૧૬૫ દિવસથી દિલ્હી ખાતે આમરણાંત ઉપવાસ પર છે જેના સમર્થનમાં અરવલ્લી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી જેમાં વિહોતર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ પ્રભારી, તથા વિશ્વહિંદુ બાયડ તાલુકાના ગૌરક્ષક ધનજીભાઈ દેસાઈ બોરમઠ, તથા ગુજરાત માલધારી સેનાના માલપુર તાલુકા મીડિયા સેલ ઉપપ્રમુખ સંજયભાઈ ભરવાડ, કનુભાઈ રબારી મોડાસા, મહેશભાઈ ભરવાડ સરપંચ ડુઘરવાડા, તથા અન્ય હોદ્દેદારો સાથે ગૌરક્ષકો દ્વારા અરવલ્લી જીલ્લા ચિટનિશ કલેકટર ભાવેશભાઈને આવેદન
પત્ર આપવામાં આવ્યું અને કડક શબ્દોં રજૂઆત કરવામાં આવી હતી..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.