S1:E8 “Better Everyday” શીર્ષકને સાર્થક કરે છે કઈ રીતે: હશમુખભાઈ મોદી (વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર)

Rakhewal Plus

નમસ્કાર દર્શક મિત્રો,
આજના આધુનિક યુગમાં સમય સાથે તાલ મિલાવવાની નેમ સાથે રખેવાળ દૈનિકે યુ ટ્યુબ પર “રખેવાળ પ્લસ” ચેનલના નામે એક પ્રસારણ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રખેવાળ સામાજિક, રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રોના મહારથીઓને સમાજ સમક્ષ રજુ કરવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે અમારી આ ચેનલમાં આજે આપણે મળીશું વિદ્યામંદિર ટ્રસ્ટ,  પાલનપુરના ડિરેક્ટર હશમુખભાઈ મોદીને.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.