ડીસાના રિસાલા જીનાલયમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી
ડીસા
હાલ ડીસા અને બનાસકાંઠા સહિત દુનિયા ભરમાં વસતા જૈન શ્રાવક-શ્રાવિકાઓ પર્વાિધરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી અંતર્ગત જિનભક્તિમાં લીન બની ગયા છે અને વિવિધ જૈન સંઘોમાં તપશ્ચર્યાના તોરણો બંધાયા છે. પર્યુષણ પર્વ પ્રસંગે શ્રી સંઘોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો પણ સંપન્ન થઈ રહ્યા છે.