આઇપીએસ સંજીવ ભટ્ટ ધરપકડ મામલો
૨૨ વર્ષની કાનૂની જંગ બાદ થઈ જીત ઃ એડવોકેટ સુમેરમલ
ફરિયાદી વકીલે સંજીવ ભટ્ટ ધરપકડ ન્યાયિક ગણાવી
૨૨ વર્ષ બાદ ન્યાય મળ્યા નો સંતોષ ઃ એડવોકેટ સુમેરમલ
તત્કાલીન ગુજરાત હાઇકોર્ટ જજના ઇશારે કરાયો હતો મારી પર ખોટો નાર્કોટિક્સનો કેશ ઃ એડવોકેટ સુમેરમલ રાજપુરોહિત
જજ ના કહેવાથી જજ ના કાકા ની મારી પાસેની મિલકત ખાલી કરાવવા મને નાર્કોટિક્સ કેશમાં ફસાવ્યો
ફરિયાદી વકીલે તત્કાલીન જજ આર આર જૈન ને મુખ્ય કાવતરાખોર દર્શાવ્યા
રાજસ્થાનના પાલી જિલ્લામાં હાલ કાર્યરત છે વકીલ સુમેર મલ