સિદ્ધપુર ખાતે આર.એસ.એસ. દ્વારા પથ સંચલન યોજાયું

સિદ્ધપુરમાં વિજયાદશમીએ રાષ્ટીય સ્વયંસેવક સંઘની સ્થાપના અંતર્ગત સિદ્ધપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નગર દ્વારા રવિવારે પથ સંચલન યોજવામાં આવ્યું હતું   શહેરની શિશુમંદિર સ્કૂલમાંથી પ્રસ્થાન થઈને શહેરના વિવિધ વિસ્તારમાં પરિભ્રમણ કરી પરત શિશુમંદિર સ્કૂલમાં ફરી હતી જેમાં યુવાનોથી માંડીને વૃદ્ધો જોડાયા હતા ત્યારે નગરના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર ફૂલોથી ભારત માતાકી જયના નારા લગાવી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.