જુનાડીસામાં ઘન કચરાના નિકાલ, મુદ્દે જન આંદોલનના ભણકારા

-ઘન કચરાની આડમાં મેડીકલ વેસ્ટ અને મૃત પશુઓનો પણ નિકાલ 
-પ૦ થી વધુ લોકો શ્વાસની બિમારીમાં સપડાયાઃ રોગચાળાનો ખતરો 
 
ડીસા તાલુકાના જુનાડીસા ગામે પવિત્ર ગણાતો ગંગાજી વ્હોળામાં પાલિકા દ્વારા ઘન  કચરાના નિકાલની સમસ્યા વિકરાળ બની ગઈ છે. તેથી ઉશ્કેરાયેલા ગ્રામજનો દ્વારા સ્વયંભૂ જન આંદોલનના ભણકારા સંભળાવા લાગ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.