બનાસકાંઠા ના પાવડાસણ ગામનો બનાવ!ધાનેરા થી થરાદ જતી તમામ બસો રોકાઈ
મુસાફરો માં ભારે રોષ ની લાગણી
ધાનેરા થી થરાદ જતી તમામ બસો રોકાઈ.શાળા ના બાળકો ને બસ નો લાભ ન મળતા બસો રોકાઈબાળકો સહિત વાલીઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા.8 જેટલી બસો રોકાઈ બસ માં બેઠેલા મુસાફરો પણ અટવાયા આથી ટ્રાફિક જામ થવા પામ્યો હતો.