વાવ-સૂઇગામની મામલતદાર કચેરીઓ બંધ

  વાવ ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળની નવ પ્રકારની વિવિધ માંગોનો રાજ્ય સરકાર દ્વારા કોઇ જવાબ ન મળતાં ગતરોજ વાવ-સૂઇગામ મામલતદાર કચેરીના કર્મચારી મિત્રોએ કચેરીઓ બંધ રાખી સામૂહીક રજાનો કાર્યક્રમ યોજાયો હતો અને નાયબ મામલતદાર, કારકુન, રેવન્યુ તલાટી સહીત કર્મચારીઓ આ કાર્યક્રમમાં જાડાયા હતા અને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અમારી માંગોને ધ્યાનમાં નહી લેતો                 તા.૧૧/૦૩/૧૯ થી અચોક્કસની મુદ્દતની હડતાળ પર જઇશું. જા કે, ગતરોજ તા. ૦૮/૦૩/૨૦૧૯ ના રોજ વાવ-સૂઇગામ મામલતદાર કચેરી બંધ રહેતાં ગામડાઓમાંથી આવેલા લોકોને ધરમ ધક્કા ખાવાનો સમય આવ્યો હતો. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.