મુખ્યમંત્રી દિયોદરમાં ઠાકોર સમાજને સમજાવવા આવશે

બનાસકાંઠા લોકસભા બેઠક પર ચુંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. પરંતુ ઠાકોર સેનાના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોધાવી હોઈ આ બેઠક પર ઠાકોર સમાજના મતોનું ધ્રુવીકરણ થવાનો ભાજપને ડર છે.જેથી ઠાકોર સમાજના આગેવાનોને મનાવવા - સમજાવવા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દિયોદર આવવાના હોવાનું જાણવા મળ્યું છે. દિયોદરમાં ઠાકોર સમાજના આગેવાનો સાથે મુખ્યમંત્રીની બેઠક યોજાશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.