ધાનેરાના રૂણી ગામના ખેડુતનો આપઘાત

ધાનેરા તાલુકાના રૂણી ગામનો રમેશભાઈ મહેશભાઈ પટેલ (ચૌધરી) (ઉ.વ.૩૦) નામના ખેડુતે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ દોરડાથી ગળે ટુંપો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. જા કે મરવાનું કારણ જાણી શકાયું નથી. આ બાબતે પાંચાભાઈ જીવરાજભાઈ પટેલે ધાનેરા પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવના પગલે ગમગીની છવાઈ છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.