મોડાસામાં ૬૦૦૦ વિદ્યાર્થીઓએ ૧૦૦ વર્ષની સ્મૃતિમાં મનોરમ્ય આકૃતિ સર્જી

મોડાસા કેળવણી મંડળને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા તેની સ્મૃતિમાં મંડળની તમામ શાળાઓના ૬૦૦૦ વિદ્યાર્થીઓએ “મોડાસા કેળવણી મંડળ ૧૦૦”  જેવી મનોરમ્ય આકૃતિ સર્જી હતી. આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ, મંડળના તમામ હોદ્દેદારો તથા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી સમીરભાઈ પટેલ તેમજ મંડળની તમામ શાળાના આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં સહભાગી થયા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.