જનધન યોજનામાં ૨૦ લાખ લોકો સામેલ કરાયા : રિપોર્ટ

 
 
નવીદિલ્હી
સુધારવામાં આવેલી પ્રધાનમંત્રી જનધન યોજનામાં પાંચમી સપ્ટેમ્બર સુધી ઓછામાં ઓછા ૨૦ લાખ લોકો સામેલ થયા છે. આની સાથે જ નાણાંકીય સમાવેશના આ મુખ્ય કાર્યક્રમમાં ખાતા ધારકોની કુલ સંખ્યા વધીને હવે ૩૨.૬૧ કરોડ રૂપિયા થઇ ગઇ છે. નાણામંત્રાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં સરકારે સુધારવામાં આવેલી પ્રધાનમંત્રી જનધન યોજનામાં ઉચ્ચ વિમા કવચ સાથે શરૂ કરવામાં આવેલી અવધિવાળી યોજનાના રુપમાં ફરીવાર શરૂત કરી હતી અને ઓવરડ્રાફ્ટની સુવિધાને બે ગણી કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે ૧૪મી ઓગસ્ટના દિવસે પૂર્ણ થયેલા ચાર વર્ષના ગાળાથી આગળ આ યોજનાને જારી રાખવાનો નિર્ણય કર્યો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.