દાંતીવાડામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પુતળા દહન, સરકાર અને મુખ્યમંત્રી વિરુદ્ધમાં સુત્રચાર

લોકરક્ષકની પરીક્ષાનું પેપર ફૂટવાના મુદે બનાસકાંઠામાં કાંગ્રેસ આક્રમક વિરોધ દાખવ્યો હતો પાલનપુરમાં ધરણાં બાદ તાલુકામથક દાંતીવાડા ખાતે એકઠા થયેલા કાંગ્રેસના કાર્યકરોએ રાજ્ય સરકાર વિરુદ્ધ ભારે સજત્રોચ્ચાર કર્યો હતો અને બાદમાં મુખ્ય મંત્રીના પૂતળાનું દહન કર્યું હતું જો કે પોલીસ દોડી આવતાં  નાસભાગ મચી હતી કાર્યકરો એ મુખ્યમંત્રી ના રાજીનામાની માંગ કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.