આઝાદીના લડવૈયા અને સ્વતંત્ર સેનાની આઝાદ હિંદ સેનાના વડા રચયિતા જેમને ભારત દેશને સૂત્ર આપ્યું "તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુગા" એવા ભારત માં ના વીર પુત્ર શ્રી સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતી નિમિત્તે હિંમતનગર પાંચ બત્તી પાસે આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યા જેમાં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી અનિરૂધ્ધભાઈ સોરઠીયા તેમજ પૂર્વ પ્રમુખ નીલાબેન પટેલ મહિલા કોર્પોરેટર શ્રી યતિની બેન મોદી તેમજ ભાજપ શહેર સંગઠનમાંથી શહેર મહા મંત્રી દિલીપભાઈ પટેલ વાસુદેવ ભાઈ રાવલ ઓમ પ્રકાશ ભાઈ પારસભાઈ નયનભાઈ મહેતા કોર્પોરેટર શ્રી રાકેશભાઇ પટેલ સવજીભાઈ ભાટ રાજુ ભાઈ દેસાઈ શૈલેષભાઈ ધુવાડા. રાજેન્દ્રસિંહ બાપુ કોંગ્રેસ કાર્યકર ઇસક શેખ જેવા સિનિયર કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.