લાડોલમાં હરસિધ્ધ માતાજીને પૂનમ નિમિત્તે ૩૦૦ કિલો કેરીનો મનોરથ ધરાવાયો

વિજાપુર : વિજાપુર તાલુકાના લાડોલ ગામમાં બિરાજમાન હરસિધ્ધ માતાજીને સોમવારે પૂનમ નિમિત્તે ૩૦૦ કિલો કેરીનો મનોરથ ધરાવાયો હતો. આ પ્રસંગે ૧૦ હજાર ભક્તોએ દર્શનનો લાભ લેવાની સાથે ૧ હજાર ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. મંદિરના મહંત અશ્વિનભાઇના પુત્ર આચાર્ય વિશ્વાસભાઇ જાનીના ૨૪ જન્મ દિવસ નિમિત્તે આગામી ૧ વર્ષ સુધી માતાજીને દર પૂનમે ફરસાણ, ફળફળાદી, મીઠાઇ, શાકભાજી, અનાજ સહિતના મનોરથો ધરાવાશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.