થરાદની મુખ્ય નર્મદા નહેરમાં તરતી લાશ મળી આવતા ચકચાર

થરાદની મુખ્ય નર્મદા નહેરના પાણીના વહેણમાં તરતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. લુણાલ ગામના પુલ નજીક અજાણ્યા યુવકની લાશ તરતી આગળ જઈ રહી છે. કાલા કલરનું શર્ટ તેમજ પેન્ટ પહેરેલા યુવકની તરતી લાશ દેખાતા લોકોના ટોળા એકઠા થવા લાગ્યા છે.મુખ્ય નર્મદા નહેરમાં જંપલાવી   આપઘાતના બનાવો રોજિંદા બની રહ્યા છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.