થરાદ સાંચોર હાઇવે પર આવેલ પિલૂડા માર્કેટયાર્ડ સામે બસ અને જીપ વચ્ચે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ત્રણ સગા ભાઈઓના કરુણ મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
થરાદ સાંચોર હાઇવે પર આવેલ પિલૂડા માર્કેટયાર્ડ સામે બસ અને જીપ વચ્ચે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ત્રણ સગા ભાઈઓના કરુણ મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.