પાલનપુર : એન.સી.ડી.એક્સ. અને સેબીએ દેશના મોટા મિલરો સાથે મળીને કોમોડિટી વાયદા વેપારમાં માર્જિનનો ગભરાટ ફેલાવી એરંડાનો ભાવ ગગડાવી દીધો હોવાના આક્ષેપ સાથે પાલનપુર માર્કેટયાર્ડમાં ગુરુવારે ખેડૂતોએ બરદાનની હોળી કરતાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. એન.સી.ડી.એક્સ. અને સેબીએ દેશના મોટા મિલરો સાથે મળીને કોમોડિટી વાયદા વેપારમાં માર્જિનનો ગભરાટ ફેલાવી એરંડાનો ભાવ ગગડાવી દીધો હોવાના આક્ષેપ સાથે પાલનપુર માર્કેટયાર્ડમાં ગુરુવારે ખેડૂતોએ બરદાનની હોળી કરતાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. આ અંગે વેપારીઓએ ઉગ્ર આક્રોશ સાથે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, દ્ગઝ્રડ્ઢઠ અને સેબીએ એક અઠવાડિયામાં એરંડાના ભાવ ૧૧૩૦ થી ૮૦૦ કરી દીધા છે. મોટા મિલરો સાથે મળીને કોમોડિટી વાયદા વેપારમાં માર્જિનનો ગભરાટ ફેલાવી એરંડાનો ભાવ ગગડાવી દીધો છે.