''હિંમત વિદ્યાનગર્રર્ સ્થિત શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ, રાધનપુર સંચાલિત શ્રી ત્રિકમજીભાઇ ચતવાણી આર્ટ્સ એન્ડ જે.વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ, રાધનપુરમાં તા. ૨૯/૦૧/ ૨૦૧૯ ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રિ. ડાp. સી.એમ. ઠક્કરે આ મોટીવેશન કાર્યક્રમનો હેતુ સમજાવી કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપÂસ્થત રહ્યો હતો.