ઊંઝામાં કાર સળગી ઉઠતાં દોડધામ

સિદ્ધપુર તાલુકાના ગણેશપુરાના પટેલ ભગવાનભાઈ ઇશ્વરદાસ ગુરુવાર સવારે મહેસાણા લોકાચાર પતાવી પરિવાર સાથે ય્ત્ન ૫ સીબી ૪૮૭૮ નંબરની કારમાં ઘરે પરત ફરતા હતા ત્યારે ઊંઝા હાઇવે પર જી૯ બિલ્ડીંગ પાસે અગમ્ય કારણોસર કારમાં ધુમાડો નીકળતા ચાલકે સતર્કતા દાખવી ૪ ને કારમાંથી ઉતારી લેતાં કાર જોત જોતામાં સળગી ઊઠી હતી.ઊંઝા નગર પાલિકા ફાયર ફાયટર આવે એ પહેલાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.